Bharat Mata Mandir Mansa, Gujarat, India
Bharatmata Temple in Mansa Bharatmata Temple in India Bharatmata temple at vighneshwari dham Bharatmata temple in Gandhinagar
Bharatmata Temple in Mansa Bharatmata Temple in India Bharatmata temple at vighneshwari dham Bharatmata temple in Gandhinagar
Bharat Mata Mandir in Mansa Gujarat
Bharatmata Temple Murti Pran Pratishtha in Vidhneshwari Dham going to be held on 20.21 and 22. The Pran Pratishtha of Bharat Mata Mandir, from 5:00 pm onwards |2022
Vishwa Hindu Parishad and Bajrang Dal Inspired by Anandi Maa No Wadlo by Vishwa Hindu Parishad and Bajrang Dal Manasa Taluka Bharat Mata Yatra started with the message of freedom from addiction from today with Anandi Maa No Wadlo from 1-1-2022 at 08-00 am. This yatra will go to 90 villages of Mansa taluka for …
|| શ્રી સીતારામ || *શ્રી રામકથા* (નવદિવસીય શ્રીરામકથા)*વક્તા : શ્રી ધવલકુમારજી (સુંદરકાંડ સાધક)**પાવન પ્રેરણા : સેવાનુરાગી દિનેશભાઈ વ્યાસ (માનદ મેનેજીંગ ટ્રસ્ટી)*કથા પ્રારંભ : તા.૧૮/૦૯/૨૧, શનિવાર: કથા પૂર્ણાહુતિ :તા.૨૬/૦૯/૨૧, રવિવારકથા સમય : બપોરે ૩.૦૦ થી સાંજે ૬.૦૦ સુધીસંપૂર્ણ શ્રીરામકથા નું જીવંત પ્રસારણ :૧). *માનસ સત્સંગ ની યુટ્યૂબ ચેનલ DHAVALKUMAR MANAS SATSANG પર* (આજે જ નીચે આપેલ …
Shree Ram Katha By Dhaval Kumarji | 18.09.2021 to 26.09.2021 Read More »
નંદ ઘેર આનંદ ભયો, જય કનૈયાલાલ કી..ભગવાન શ્રી કૃષ્ણના અવતરણ દિવસ “જન્માષ્ટમી”ના પવિત્ર પર્વના અવસરે ગઈકાલે માણસા આનંદી મા નો વડીલો મુકામે પરીવાર સાથે ઉપસ્થિત રહી પ્રભુની પૂજા અર્ચના કરી આશીર્વાદ મેળવ્યા.તેમજ શ્રાવણ માસ ના સોમવારે લઘુરુદૃ હવન મા ભાગ લઈ મહાદેવ ના આશીવાઁદ લીધા.વિશ્વ જગતની સુખ, શાંતિ અને સમૃદ્ધિ અર્થે હૃદયપૂર્વક પ્રાર્થના કરી.માં વિઘ્નેશ્ર્વરી …
શ્રી સીતારામ || *શ્રી રામકથા* (નવદિવસીય શ્રીરામકથા)*વક્તા : શ્રી ધવલકુમારજી (સુંદરકાંડ સાધક)**પાવન પ્રેરણા : સેવાનુરાગી દિનેશભાઈ વ્યાસ (માનદ મેનેજીંગ ટ્રસ્ટી)*કથા પ્રારંભ : તા.૧૮/૦૯/૨૧, શનિવાર: કથા પૂર્ણાહુતિ :તા.૨૬/૦૯/૨૧, રવિવારકથા સમય : બપોરે ૩.૦૦ થી સાંજે ૬.૦૦ સુધીસંપૂર્ણ શ્રીરામકથા નું જીવંત પ્રસારણ :૧). *માનસ સત્સંગ ની યુટ્યૂબ ચેનલ DHAVALKUMAR MANAS SATSANG પર* (આજે જ નીચે આપેલ લિંક …
माणसा ‘आनंदी माँ नो वडलो’ में भगवान शिवजी के सानिध्य में ‘दिकरी देवो भवः’ योजना अंतर्गत १९ वा विवाह, सामाजिक समरसता के तहत वाल्मीकि समाज की बिटिया का आयोजित किया गया है। अहमदाबाद के श्री निकुंजभाई पटेल परिवार के सहयोग सें यह आयोजन आजादी के अमृतपर्व- ७५ वे स्वातंत्र्य दिवस १५ अगस्त २०२१ रविवार को …
આજે માણસા ખાતે “આનંદી માઁ નો વડલો” શ્રીદિનેશભાઇ વ્યાસ સેવાઅનુરાગી એ જે પંચમુખી રુદ્રાક્ષ નું શિવલિંગ બનાવ્યું છે એના દર્શન કરવા નો લાભ મળ્યો તેમજ મારી કુળદેવી માઁ વિઘ્નશ્વરી દેવી ના દર્શન કરવા નો પણ લાભ મળ્યો.. તથા સેવાનુરાગી શ્રી દિનેશભાઇ વ્યાસ ના હસ્તે મારું તથા મારાં બેન સમાન કિન્નરીબેન વ્યાસ નું પણ સન્માન થયું.. …